Manilal dwivedi

manilal dwivedi gujarati shahitya
મણિલાલ દ્વિવેદી
➡️ જન્મ : નડિયાદ (ખેડા)
➡️ પિતા : નભુભાઈ                 ➡️ માતા : મણીલતા
➡️ પત્ની : મહાલક્ષ્મી
➡️ જ્ઞાતિ : બ્રાહ્મણ
➡️ બિરુદ : બ્રહ્મનિષ્ઠ
➡️ ઉપનામ : અભેદ માર્ગ પ્રવાસી

✔ ગુજરાતી ભાષાના મહાન સાક્ષર મણિલાલ                 ત્રિવેદી ના પિતા નભુભાઈ કવિ હતા.
      ✔ મણીભાઈએ શ્રીમદ્ ભગવદગીતાનુ શબ્દાર્થ અને        ઉદ્દેશ સાથે નું પ્રથમ ગુજરાતી ભાષાંતર કર્યું
      ✔ સુદર્શન અને પ્રિયવંદા સામયિકના તંત્રી પદે રહ્યા          હતા.
      ✔ તેઓએ ગુજરાત વર્નાક્યુલર સોસાયટી માટે                "ન્યાયશાસ્ત્ર" અને વડોદરાની જ્ઞાનમંજૂષા માટે                "ચેતનશાસ્ત્ર" રચના કરી હતી.
      ✔ આર્ય સંસ્કૃતિના પ્રખર પુરસ્કર્તા
      ✔ મણિલાલ દ્વિવેદીના નિબંધોમાં ગદ્યનું સુઘટ્ટ પોત.        અને વેધક તેજ પ્રતીત થાય છે
      ✔ એમને લેખક તરીકે ગુજરાતી સાહિત્યમાં પ્રવેશ            "કાન્તા" નાટકે અપાવેલો
      ✔ "કાન્તા" નાટકના પ્રયોગથી શરૂ થયેલી મુંબઈ             ગુજરાતી નાટક મંડળીની વિનંતીથી એમણે                     ઉતરવયમા "ન્રુસિંહાવતાર" નાટક લખેલું
      ✔ નર્મદ પછીના સાક્ષરયુગના આદ્ય સાહિત્યકાર

↪ પંક્તિઓ :
      ✅ કંઈ લાખો નિરાશામાં, અમર આશા છુપાઈ છે....             (ગાંધીજીની પ્રિય પંક્તિ)
      ✅ ગગને આજ પ્રેમની ઝલક છાઇ રે,ગગને આજ....

↪ કૃતિઓ :
       ✔ કાન્તા                           ✔ ન્રુસિંહાવતાર 
       ✔ ગુલાબસિંહ                   ✔ સુદર્શન
       ✔ ગધિયાવલી                   ✔ પ્રાણ વિનિમય
       ✔ અમર આશા                  ✔ નારીપ્રતિષ્ઠા
       ✔ ગુજરાતના બ્રાહ્મણો       ✔ સિદ્ધાન્તસાર
       ✔ માલતીમાધવ                 ✔ ઉત્તરરામચરિત
       ✔ પ્રેમજીવન                      ✔ શિક્ષકશતક

       Balas vishal 😮😮
                                        😮😮  Thank you....

🌲🍀🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🍀🌲

Comments

Gujarati shahitya

Premanand Gujarati shahitay

Bhalan Gujarati Shahitay

Shamal

Manishankar Bhatt

Dayaram gujarati shahitya

Akha Bhagat Gujarati shahitay