govardhanram tripathi

govardhanram Tripathi gujarati shahitya
ગોવર્ધનરામ ત્રિપાઠી
➡️ જન્મ : નડિયાદ (ખેડા)
➡️ પિતા : માધવરામ ત્રિપાઠી      ➡️ માતા : શિવકાશી
➡️ પત્ની : હરિલક્ષ્મી
➡️ ઉપનામ : પંડિતયુગના પુરોધા, જગત સાક્ષર

↪ સનમાન  :
      ✔ 27 એપ્રિલ 2016ના રોજ ભારતીય ટપાલ વિભાગ દ્વારા ગોવર્ધનરામ ત્રિપાઠીના માનમાં ટપાલ ટિકીટ બહાર પાડવામાં આવી હતી. આનંદીબેન પટેલે ગાંધીનગર ખાતે આ ટિકિટનું વિમોચન કર્યું હતું.

 ➡️    ✅ ગોવર્ધનરામને કવિ નાન્હાલાલ એ  "જગત                       સાક્ષર" કર્યા છે.
         ✅ અમદાવાદમાં યોજાયેલ પ્રથમ ગુજરાતી                          સાહિત્ય પરિષદ અધિવેશનના પ્રમુખ હતા.

        ✅ :: જીવન જીવવા ના ત્રણ સંકલ્પ કર્યા હતા ::
              (1) એલ.એલ.બી થઈ મુંબઈમાં વકીલાત કરવી
              (2) ક્યારે નોકરી કરવી નહીં
              (3) 40 વર્ષે નિવૃત્તિ લઈને શેષજીવન સાહિત્ય                       અને સમાજની સેવામાં સમર્પિત કરવું

        ✅ સરસ્વતીચંદ્ર ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠીની                બૃહત્કાય નવલકથા છે. આ કથાને 'પુરાણ',                    'પંડિતયુગનું મહાકાવ્ય', 'મહાનવલ' વગેરે રૂપે                  ઓળખવામાં આવે છે.

↪ કૃતિઓ :
     ✔ સરસ્વતીચન્દ્ર ભાગ 1થી 4.      ✔ સ્નેહમુદ્રા
     ✔લીલાવતી જીવનકલા.               ✔ સાક્ષર જીવન
     ✔ કવિ દયારામનો અક્ષરદેહ.         ✔ સ્ક્રેપ બુક 


      ☺☺☺☺☺    Thank you     ☺☺☺☺☺            balas vishal


Comments

Post a Comment

Gujarati shahitya

Premanand Gujarati shahitay

Bhalan Gujarati Shahitay

Shamal

Manishankar Bhatt

Dayaram gujarati shahitya

Akha Bhagat Gujarati shahitay