Meerabai

Meerabai
મીરાંબાઈ
↪ જન્મ સ્થળમેડતા (મારવાડ,રાજસ્થાન)
                      - જોધપુરમાં મેડતા નજીક આવેલા કુડકી.         ગામમાં થયો હતો
↪ પિતા :  રતનસિંહ
દાદા :  રાવ દુદાજી
પતિ :  ભોજરાજ (ચિત્તોડગઢના રાણા સંગાના પુત્ર)
ગુરુ :  સંત રૈદાસજી

ઉપનામ :   જનમ જનમની દાસી
↪ વખણાતું સાહિત્ય :   પદ

 ✔ બ. ક. ઠાકરે મીરાંના પદો ને ત્રીજા નેત્રની પ્રસાદી કહી છે.

↪ ગ્રંથો :
              - બરસી કા માયરા          - ગીત ગોવિંદ ટીકા
              - રાવ ગોવિંદ                 - રાગ સોરઠ કે પદ

↪ કૃતિઓ  - રામ રમકડું જડિયું રે,
                     - હાં રે કોઈ માધવ લો,
                     - લે ને તારી લાકડી,
                     - પગ ઘૂંઘરું બાંધ મીરા નાચી રે,
                     - વૃંદાવન કી કૂંજ ગલિન મેં.

↪ પંક્તિઓ- ઝેર તો પીધા છે જાણી જાણી....
                     - વાગે છે રે વાગે છે વૃંદાવન મોરલી વાગે છે....
                     - નંદલાલ નહિ રે આવું ઘરે કામ છે....
                     - જૂનું થયું રે દેવળ જૂનું તો થયું....
                     - રામ રાખે તેમ રહીએ ઓઘવજી રામ રાખે તેમ રહીએ....
                   
                   ☺☺☺☺Thank You☺☺☺☺

Comments

Gujarati shahitya

Premanand Gujarati shahitay

Bhalan Gujarati Shahitay

Shamal

Manishankar Bhatt

Dayaram gujarati shahitya

Akha Bhagat Gujarati shahitay